કેસુર કરમૂર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર ત્રણ વાછડી હતી ત્યારથી જ મારી પાસે છે કોઈ પણ જાતની ખામી નથી ટોટલ જવાબ દારી બે વખત દોવરાવી જવા ની છૂટ સાડા ત્રણ મહિના ની વીયાણેલ છે દુધ આખા દિવસમાં પાંચ લીટર જેટલું આપે છે આતો ચરાનો પોરોબલેન છે એટલે વેચાણ કરવા ની છે પાછું ગીર નું બીજ દાન કરાવેલ છે