24.5 વિઘા જમીન વેચવાની છે
ઉપલેટા તાલુકાના ના નાગવદર અને ઢાંક ની સીમમાં આવેલ 24.5 વિઘા વાડી વેચાવાની છે. વાડીએ સગવડતા માં પાકો બાંધેલ 70 ફૂટ કૂવો, કાયમી નું ત્રણ મોસમ નું પાણી, એક ઓરડી, એક ધારિયુ, વેણુ ડેમ ની કેનાલ લાગુ, ચોરસ ખેતર.
શ્રી ગાયત્રી માતાજી ના મંદિર નજીક અને નાગવદર થી 2.5 km એ અવેલ છે.
...વધુ વાંચો
વિક્રમ લખમણભાઇ ઓડેદરા